Thursday, April 25, 2024
HomeGujaratમાળિયા (મિ.): સગીરાનું અપહરણ કરનાર ઈસમ તથા ભોગ બનનારને શોધી કાઢતી મોરબી...

માળિયા (મિ.): સગીરાનું અપહરણ કરનાર ઈસમ તથા ભોગ બનનારને શોધી કાઢતી મોરબી સીપીઆઈ ટીમ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સર્કલ પોલીસ ઈન્સપેકટર આઈ. એમ. કોંઢિયાની ટીમનાં એએસઆઈ અનંતરાય ડી. પટેલ તથા પો.કોન્સ. અરવિંદસિંહ પરમારને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે માળિયા (મિ.) પોલીસ મથક વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી સુખદેવભાઈ અરજણભાઈ દેગામા (ઉ.વ.૨૫, રહે. કુંભારિયા રહે. માળિયા) વાળાને ઢવાણાના પાટિયા પાસેથી પકડી પાડ્યો છે. આ સાથે ભોગ બનનાર સગીરાને પણ શોધી તેને તેના માતા પિતાને સોંપી આપી. આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મજકૂર આરોપીને પોસ્કો કોર્ટ હવાલે કરતા આરોપીને જેલ હવાલે કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!