Friday, April 26, 2024
HomeGujaratમોરબીનાં સો-ઓરડી વિસ્તારમાં પિયરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીનાં સો-ઓરડી વિસ્તારમાં પિયરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબીના સો ઓરડી વિસ્તારમાં તરૂલતાબેન હમીરભાઇ ચાવડા (ઉ.વ.૨૩)એ તેના માતા પીતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ઘરમાં પંખામાં દુપટો બાંધી ગળેફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તેણીનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન નથી. આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!