Thursday, April 25, 2024
HomeNewsMorbiશ્રી વિશ્વકર્મા ગરબી મંડળ મોરબી દ્વારા ભવ્ય આરતી કરી માતાજીની આરાધના કરવામાં...

શ્રી વિશ્વકર્મા ગરબી મંડળ મોરબી દ્વારા ભવ્ય આરતી કરી માતાજીની આરાધના કરવામાં આવી

રાજાશાહી વખતની પૌરાણિક ગરબીમાં સરકારનાં આદેશનું પાલન કરી ભવ્ય આરતી કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મોરબીના ઘંટીયાપા, ભવાની ચોક પાસે રાજાશાહીનાં સયય થી ચાલતી પૌરાણીક ગરબીમાં શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ, શ્રી વિશ્વકર્મા ગરબી મંડળ દ્વારા સરકારનાં આદેશ મુજપ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરી માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી, ઉપસ્થિત તમામ લોકો દ્વારા માતાજીની આરતી કરી આરાધના કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!