Sunday, May 5, 2024
HomeGujaratમોરબી : વીસીપરામાં રહેણાંક મકાનમાંથી બીયરનાં ૪૨૦ ટીન ઝડપાયા

મોરબી : વીસીપરામાં રહેણાંક મકાનમાંથી બીયરનાં ૪૨૦ ટીન ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૯નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે મોરબીના વિસીપરા કુલીનગર ૧ માં રહેતા જાવીદ ઉર્ફે જાવેદ રફીકભાઈ ગાજીના રહેણાંક મકાનમાં બીયરનો જથ્થો હોવાની બાતમીના આધારે રેઈડ કરી ત્યાંથી વેચાણ અર્થે રાખેલા બીયરના ટીન નંગ-૪૨૦ કિં.રૂ.૪૨,૦૦૦/- નો મુદામાલ જપ્ત કરી હતી. જ્યારે આરોપીઓ જાવીદ ઉર્ફે જાવેદ રફિકભાઈ ગાજી અને મહમદ રફીકભાઈ કચ્છી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!