Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : અદાલતોના કેમ્પસમાં બિનજરૂરી પ્રવેશ ન કરવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા...

મોરબી : અદાલતોના કેમ્પસમાં બિનજરૂરી પ્રવેશ ન કરવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી : જિલ્લા અદાલત તથા મુખ્ય મથક ખાતેની તમામ અદાલતોમાં ચાલી રહેલ કેસોના તમામ પક્ષકારો અને આરોપીઓ તેમજ પ્રેક્ટિસ કરતા વકીલો જોગ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાને લઈને કોર્ટના કેમ્પસમાં બિનજરૂરી વ્યક્તિઓ, અરજદારો તથા પક્ષકારોએ પ્રવેશ કરવો નહીં

મોરબીની તમામ અદાલતોમાં પ્રેક્ટિસ કરતાં વકીલોને જણાવ્યું છે કે તેઓએ બિનજરૂરી પક્ષકારો કે આરોપીઓને કોર્ટ કેમ્પસમાં હાજર રાખવા નહિ. વકીલોએ પણ તેઓના કોર્ટ કેસ સબબની કાર્યવાહી પૂર્ણ થતાં કોર્ટ રૂમ છોડી દેવો. આ પરિપત્રનો અમલ તા.૨૪ માર્ચથી ૧૫એપ્રિલ સુધી કરવાનો રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!