Friday, April 26, 2024
HomeGujaratમોરબી : દરબારગઢથી રામઘાટ જવાના રસ્તેથી ગાયના વાછરડાનું ધડથી અલગ કરેલ માથું...

મોરબી : દરબારગઢથી રામઘાટ જવાના રસ્તેથી ગાયના વાછરડાનું ધડથી અલગ કરેલ માથું મળી આવ્યું

દરબારગઢથી રામઘાટ જવાના રસ્તેથી ગાયના વાછરડાનું ધડથી અલગ કરેલ માથું મળી આવ્યું હતું. કોઈ વિકૃત ઇસમ દ્વારા ગાયનું માથું ધારદાર હથિયારથી અલગ કરી અહી ફેક્યું હોય લાગતાં આવું કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દરબાર ગઢથી રામઘાટ જવાના રસ્તેથી પુષ્પરાજસિંહ જાડેજા નામના સેવાભાવી પસાર થતા હોય ત્યારે રસ્તામાં ગાય પડેલી હોય તેવું લાગ્યું અને બાદમાં તપાસ કરતા ગાયના વાછરડાનું ખાલી માથું જ જોવા મળ્યું હતું જેથી તેમને આસપાસમાં તપાસ કરી હતી પરંતુ વાછરડાનું શરીર મળ્યું ના હતું અને કોઈ વિકૃત ઇસમ દ્વારા ગાયનું માથું ધારદાર હથિયારથી અલગ કરી અહી ફેક્યું હોય તેવું લાગી રહ્યું હતું જેથી સેવાભાવી દ્વારા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ટીમે સ્થળની વિઝીટ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!