Saturday, May 11, 2024
HomeGujaratમોરબી : જવાહર સોસાયટીમાં મહિલાએ માનસીક બીમારીનાં કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબી : જવાહર સોસાયટીમાં મહિલાએ માનસીક બીમારીનાં કારણે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જવાહર સોસાયટી મફતિયા પરામાં રહેતા લીલાબેન જેઠાભાઈ જીતીયા (ઉ.વ.૪૨) એ માનસિક બીમારીના કારણે પોતાની જાતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!