Friday, April 26, 2024
HomeGujaratમોરબી : સામાકાંઠા વિસ્તારમાં થયેલ હત્યાનો આરોપી ઝડપાયો, મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરતા...

મોરબી : સામાકાંઠા વિસ્તારમાં થયેલ હત્યાનો આરોપી ઝડપાયો, મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરતા પરિવારજનો

મોરબીમાં સામાન્ય તકરારમાં ત્રાજપર ના રમેશ ભરવાડ નામના ઇસમે અજિત પરમાર નામના દલિત સમાજના આશાસ્પદ યુવાનની હત્યા નિપજાવી હતી જેમાં આરોપીને પકડવા પોલીસે જુદી જુદી ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી તો બીજી બાજુ મૃતક યુવાનનાં પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા નો ઈન્કાર કરતા મૃતદેહ ને સાંજે કોલ્ડ સ્ટોરેજમાં મુક્યો હતો ત્યારે પોલીસે ગત મોડી રાત્રે હત્યારા રમેશ મંગા ભરવાડ (રહે. ત્રાજપર મોરબી) વાળાને ઝડપી લીધો હતો. આમ, પોલીસે હત્યારાને ઝડપી લેતા આજે મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારી લઈ અંતિમવિધિ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!