Friday, April 26, 2024
HomeGujaratમોરબી અધિક કલેકટર કેતન જોશીની નવસારી ખાતે બદલી...

મોરબી અધિક કલેકટર કેતન જોશીની નવસારી ખાતે બદલી…

નવા રેસિડેન્ટ અધિક કલેકટર તરીકે એન કે મુછાર ની નિમણુંક…

- Advertisement -
- Advertisement -

રાજ્યના 79 અધિક કલકેટર કક્ષાના અધિકારીઓની બદલીઓ.. રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા ૭૯ જીએએસ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબીના અધિક કલેકટરની નવસારી ખાતે બદલી કરવામાં આવી છે

મોરબીના અધિક કલેકટર કેતન જોશીની બદલી નવસારી અધિક કલેકટર તરીકે કરવામાં આવી છે જયારે મોરબી ખાતે ગાંધીનગર રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એન કે મુછારની મોરબી અધિક કલેકટર તરીકે નિમણુંક

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!