Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : માતાની સ્મૃતીમાં પુત્રી દ્વારા કોવિડ સેન્ટરને એમ્બ્યુલન્સ અર્પણ

મોરબી : માતાની સ્મૃતીમાં પુત્રી દ્વારા કોવિડ સેન્ટરને એમ્બ્યુલન્સ અર્પણ

મોરબી શહેર અને જિલ્લામાં જે હાલ જે કોરોનાની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે.તેવા સમયે લોકો ને ઉપયોગી થવા માટે અને લોકોને સમયસર સારવાર તેમજ એમ્બ્યુલન્સ મળી રહે તે માટે લોકોના ઉપયોગી થવા માટે થય ને ફૂલ નહિ ને ની પાંખડી રૂપી એમ્બ્યુલન્સ પ્રજા ને સમયસર મળી રહે તેની સતત લોકોની ચિંતા કરતા અને પ્રજાની વચ્ચે રહી લોકો ની સેવા કરતા કોંગ્રેસ ના કર્મઠ આગેવાન ઉદ્યોગપતિ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ ના પરિવારના પુત્રવધુ ચાંદનીબેન નીરવભાઈ પટેલ તરફ થી તેમના માતા મીતાબેન જે.કાવર નું દુઃખદ અવસાન થતાં તેમની સ્મૃતિમાં અને લોકો ને પુરતી પ્રાથમિક સુવિધા તત્કાલ મળી રહે અને કોઈપણ વ્યક્તિ એમ્બ્યુલન્સનો મળવા ના કારણે હેરાન પરેશાનના થાય તેવા હેતુસર પાટીદાર કોવિડ સેન્ટર પટેલ કન્યા છાત્રાલય ને મોરબી શહેર જિલ્લાની પ્રજાની સુખકારી માટે ફૂલ નહિ પણ ફૂલ ની પાંખડી રૂપી એમ્બ્યુલન્સ તારીખ 01/05/2021 ને શનિવાર સમય સવારે 11 વાગ્યે પાટીદાર કોવીદ સેન્ટર કન્યા છાત્રાલય નવા બસ સ્ટેશન પાછળ મોરબી ખાતે અર્પણ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!