Friday, March 29, 2024
HomeGujaratમોરબી : મહેન્દ્રનગર ગામે પડી જતા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

મોરબી : મહેન્દ્રનગર ગામે પડી જતા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

મહેન્દ્રનગર ગામમાં રહેતા નરશીભાઇ પ્રેમજીભાઇ સનીયારા (ઉ.વ.૮૦) નામનાં વૃદ્ધ ગત તા.૧૭ જુલાઈનાં રોજ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા તેઓને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન ગત તા. ૨૩ જુલાઈનાં રોજ તેમનું મૃત્યુ થયું હતું. મોરબી સીટી બી ડિવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!