Monday, April 29, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : બિલીયા નિવાસી કસ્તુરબેન કુંવરજીભાઈ પેથાપરાનું દુઃખદ અવસાન

મોરબી : બિલીયા નિવાસી કસ્તુરબેન કુંવરજીભાઈ પેથાપરાનું દુઃખદ અવસાન

સ્વ. કસ્તુરબેન કુંવરજીભાઈ પેથાપરા તે તુલસીભાઈ દેવજીભાઇ પેથાપરાનાં ભાભી, સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરાનાં ભાભી,ભરતભાઇ કલ્યાણજીભાઇ પેથાપરાનાં ભાભી, ભાવેશભાઇ કલ્યાણજીભાઇ પેથાપરાનાં ભાભી, મગનભાઇ કેશવજીભાઇ ધોડાસરાના બહેન, પ્રભુભાઇ કેશવજીભાઇ ધોડાસરાના બહેન, દર્શન કુંવરજીભાઇ પેથાપરાના માતા, હર્ષ કુંવરજીભાઇ પેથાપરાના માતા, તરૂણ તુલસીભાઇ પેથાપરાના કાકી, હિતેષ તુલસીભાઇ પેથાપરાના કાકી,
દિપક સુંદરજીભાઇ પેથાપરાના કાકીનું ગઈકાલે તા. ૦૨-૦૨-૨૦૧૩ ગુરૂવારના રોજ અવસાન થયું છે. જેમનું સદ્ગતનું બેસણું આગામી તા. ૦૬-૦૨-૨૦૨૩ સોમવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને, ચિત્રકુટ સોસાયાટી, શેરીનં.૪ જી.આઇ.ડી.સી. પાછળ, મોરબી. ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!