Friday, October 18, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : ભાનુશંકર પ્રભાશંકર દવેનું દુઃખદ અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબી : ભાનુશંકર પ્રભાશંકર દવેનું દુઃખદ અવસાન, ટેલીફોનીક બેસણું

ચા.મ.મો.બ્રાહ્મણ મૂળ નવા સાદુળકા હાલ મોરબી -2 ભાનુશંકર પ્રભાશંકર દવે (ગજાનન સ્ટેશનરી વાળા) તે દિલીપભાઈ,નરેન્દ્રભાઈ,કિર્તીભાઈ (GEB) મીનાબેન (વાંકાનેર) ગીતાબેન (ચરાડવા) વાળાના ભાઈ, આશુતોષભાઇ અને હરસિધ્ધિબેનના પિતાશ્રી, ધ્યેયના દાદા, ભાવના આશુતોષ દવેના સસરા, કૃષ્ણચંદ્ર (શાસ્ત્રી), સ્વ. જગદીશભાઈ, પરીક્ષિતભાઈ, મંદાકિનીબેન, દેવિકાબેન, બંસીબેન,વૈદેહીબેન તથા મહર્ષિભાઈના ભાઈજી તથા રાજપર વાળા સ્વ.દુર્ગાશંકર ચકુભાઈ ત્રિવેદીના જમાઈનું આજરોજ તા.12/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.15/04/2021ને ગુરુવાર ના રોજ સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 કલાકે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

આશુતોષભાઇ ભાનુશંકર દવે : (મો.7984484780,9924435722)
દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે : (મો.9879408530)
નરેન્દ્રભાઈ પ્રભાશંકરભાઈ દવે : (મો.9824671371)
કિર્તીભાઈ પ્રભાશંકરભાઈ દવે : (મો.9909173708)
કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે(શાસ્ત્રી) : (મો. 8000911444)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!