Tuesday, May 14, 2024
HomeGujaratવિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબી જિલ્લા નવનિયુક્ત હોદેદારોની જાહેરાત કરાઈ

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબી જિલ્લા નવનિયુક્ત હોદેદારોની જાહેરાત કરાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક સારંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઇ ગોવાણી દ્વારા મોરબી જિલ્લા નવનિયુક્ત હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઇ ગોવાણી દ્વારા મોરબી જિલ્લાના નવનિયુક્ત હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મરેન્દ્રભાઇ સવસાણીને વિશ્વ હિન્દુ પરિષદના સુરેન્દ્રનગર વિભાગના પ્રમૂખ, નિલેશભાઈ જાકાસણીયાને બજરંગદળ જિલ્લા સંયોજક, મહેશભાઈ રબારીને બજરંગદળ જિલ્લા સહસંયોજક, અનન્યાબેન કુણપરાને દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજીકા, હેતલબેન બજાણિયાને દુર્ગા વાહિની જિલ્લા સહસંયોજિકા, પૂજાબેન અધારાને દુર્ગાવાહિની જિલ્લા સહસંયોજિકા, શીતલબેન પનારાને માતૃશક્તિ જિલ્લા સંયોજિકા, જયશ્રીબેન જગોદણા માતૃશક્તિ જિલ્લા સહસંયોજિકા અને શીતલબેન કુણપરાનેં માતૃશકિત જિલ્લા સંયોજિકા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!