Monday, May 13, 2024
HomeGujaratમોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો...

મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો સન્માન સમારોહ યોજાયો

આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા સહીત ના અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતી મા યોજાયો કાર્યક્રમ.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમિ ના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ડીઝીટલ રાધા કૃષ્ણ સ્પર્ધા નુ સોશિયલ મિડીયા ના માધ્યમ થી આયોજન કરવા મા આવેલ હતુ. જેમા ૧૫૦ થી વધુ બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી ૨૫ જેટલા બાળકો ને અલગ-અલગ કેટેગરી અનુસાર વિજેતા જાહેર કરવા મા આવ્યા હતા. તે બાળકો ના ઈનામ વિતરણ તથા સન્માન સમારોહ નુ મોરબી જલારામ મંદિર ખાતે આયોજન કરવા મા આવેલ હતુ. જેમા દરેક વિજેતા બાળકો ને સર્ટીફિકેટ તેમજ ઈનામ અર્પણ કરવા મા આવ્યુ હતુ.

- Advertisement -
- Advertisement -


આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ શ્રી સી.ડી. રામાવત, શહેર અધ્યક્ષ ભાવીન ઘેલાણી, ઉપાધ્યક્ષ હીતેશ જાની, પોલાભાઈ પટેલ, મનિષ પટેલ, મંત્રી નિર્મિત કક્કડ, આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોર ભાઈ ચંડીભમર સહીત ના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!