Saturday, April 20, 2024
HomeGujaratમોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજ સ્વ.અક્ષય લોંચાના સ્મરણાર્થે અક્ષય હોસ્પિટલનું ખાતર્મુહુત કરી...

મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજ સ્વ.અક્ષય લોંચાના સ્મરણાર્થે અક્ષય હોસ્પિટલનું ખાતર્મુહુત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી

મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજ સ્વ. અક્ષય લોંચાની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અક્ષય સાગર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અક્ષય હોસ્પિટલનું ખાત મુરહુત કરવામાં આવ્યું હતુ અને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં સ્વ.અક્ષય લોંચાનું અધૂરું સ્વપ્ન હતું કે જરૂરિયાત મંદ લોકોને સારી અને રાહત દરની આરોગ્ય સેવાઓ મળી રહે જે સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે જ્યાં લોકોને સારવાર તેમજ દવાઓ પણ રાહત દરે આપવામાં આવશે તેમજ ઓપરેશન થિયેટર ,લેબોરેટરી અને દર અઠવાડિયે આ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયલ ડોકટરોની ટીમ વિઝીટ કરવા આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!