Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્ન કોરોના મહામારીના કારણે...

મોરબી : દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્ન કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવ્યા

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા તૃતીય સમૂહલગ્નનું તા. 30/05/2021ના રોજ યોજવામાં આવનાર હતા જે કોરોના મહામારીના કારણે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે હાલ સ્થગિત કરવામાં આવેલ છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!