Saturday, July 27, 2024
HomeGujaratમોરબી પરશુરામ ધામ- સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તલાટી મંત્રીની પરીક્ષા ઉતીર્ણ કરનાર બ્રહ્મ...

મોરબી પરશુરામ ધામ- સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તલાટી મંત્રીની પરીક્ષા ઉતીર્ણ કરનાર બ્રહ્મ સમાજના યુવાનોનુ સન્માન કરાયું

મોરબી પરશુરામ ધામ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તલાટી મંત્રીની પરીક્ષા ઉતીર્ણ કરનાર બ્રાહ્મણ સમાજના બે યુવાનો પ્રથમ પંડ્યા અને રાજ રાવલ નુ પરશુરામ ધામ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ હાજર સમગ્ર બ્રહ્મ આગેવાનોએ બન્ને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા,સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે,પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ અતુલભાઈ જોશી,મોરબી જિલ્લા બ્રહ્મસમાજ ના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ,હસુભાઈ પંડ્યા,એન. એન.ભટ્ટ,મનોજભાઈ પંડ્યા, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ,વિનુભાઈ પંડ્યા,ડો. આશિષભાઈ ત્રિવેદી તેમજ મુકુંદરાય જોષી સહિતના અગ્રણીઓ એ ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!