Thursday, March 28, 2024
HomeGujaratMorbiમોરબીમાં મારમારીના ગુનહામાં આઠ વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો...

મોરબીમાં મારમારીના ગુનહામાં આઠ વર્ષથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધા

મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં ત્રણ આરોપીઓ છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા. આ ત્રણેય આરોપીઓ મોરબીના પાડાપૂલ નીચે હોવાની માહિતી મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પાડાપૂલ નીચે દોડી જઈને મારામારીના ગુનામાં ફરાર રહેલા ત્રણ આરોપીઓ ઉદાભાઈ પોરતીનાભાઈ મૈડા, લીલાબેન ઉદાભાઈ મૈડા અને દિલ્લા મકના ગુડિયા (રહે મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી પાડાપૂલ નીચે)ને ઝડપી લીધા હતા અને આ ત્રણેય આરોપીઓને એ ડિવિજન પોલીસના હવાલે કરતા એ ડિવિજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!