Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

મોરબી : ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીને આરોપી ઉમેશ ઉર્ફે લાલો રમેશભાઈ મોલતરીયા (રહે. પ્રતાપગઢ તા. હળવદ જી. મોરબી) વાળો લલચાવી ફોસલાવી લગ્ન કરાવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. બનાવ અંગે ભોગ બનનારનાં પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!