Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીનાં વાડી વિસ્તાર અને છેવાડાની સોસાયટીનો વર્ષો જુનો ટપાલ (પોસ્ટ)નો પ્રશ્ન ઉકેલાયો

મોરબીનાં વાડી વિસ્તાર અને છેવાડાની સોસાયટીનો વર્ષો જુનો ટપાલ (પોસ્ટ)નો પ્રશ્ન ઉકેલાયો

મોરબી હદ વિસ્તાર માં આવતી આશરે 100 જેટલી વાડી વિસ્તાર તેમજ છેવાડાની સોસાયટી વિસ્તારનો વર્ષો જૂનો ટપાલનો પ્રશ્ન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી શહેર પ્રમુખશ્રી લાખાભાઈ જારીયા ,મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા સાથે સંકલનમાં, કે.કે.પરમાર તેમજ મોરબી શહેર હેડ પોસ્ટમાસ્તર જે.આર. રાવલ સાહેબ તેમજ સાથી કાઉન્સિલરો અને નાના-મોટા મંડળના આગેવાનોના અથાગ પ્રયત્નોથી આઝાદી પહેલાના વસવાટ કરતા વાડી વિસ્તારના ભાઈઓનો તથા સોસાયટીનો ટપાલ નો પ્રશ્ન ઉપરોક્ત તમામ પદાધિકારીઓના અથાગ પ્રયત્નથી સફળ થયેલ હોય વાડી વિસ્તારના સતવારા સમાજના ભાઈઓ તેમજ સોસાયટી વિસ્તારના વસવાટ કરતાં તમામ પ્રજાજનો આ ટપાલના પ્રશ્નોની સફળતા મળવાથી અનેક ગણો આભાર માને છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!