Friday, April 19, 2024
HomeGujaratમોરબીના યુવા અગ્રણીએ ઉના-રાજુલામાં રાશન કીટ તેમજ નળિયાની કરી સહાય

મોરબીના યુવા અગ્રણીએ ઉના-રાજુલામાં રાશન કીટ તેમજ નળિયાની કરી સહાય

વાવાઝોડાને પગલે ગીર સોમનાથ જીલ્લામાં નુકશાની થઈ હોય મોરબીના સેવાભાવીઓ આગળ આવી લોકોની મદદ કરી રહી છે ત્યારે ગીર સોમનાથ જીલ્લાના ઉના સહિતના વિસ્તારમા મોરબી જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયાએ ઉનાના પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડની મુલાકાત લીધી હતી અને રાજુલા વિસ્તારમાં વધુ નુકશાન હોય જેથી ઉના નગરપાલિકા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૦૦ રાશન કીટ સહાય આપી હતી તે ઉપરાંત ઉના, રાજુલા અને સાવરકુંડલા પંથકમાં અજય લોરિયા દ્વારા ૪૦,૦૦૦ નળિયાની પણ સહાય કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!