Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પરીક્ષા આપી

મોરબીમાં ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પરીક્ષા આપી

ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. જેની હાલમાં થોડા સમય પહેલા જ પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં મોરબી જિલ્લાના 5837 વિર્દ્યાર્થિઓએ ભાગ લીધો હતો. જેમાંથી 3052 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જયારે 2785 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!