Saturday, October 12, 2024
HomeGujaratનાફેડના ડિરેકટર મોહનભાઈ કુંડારિયાને સૌરાષ્ટ્ર ઝોનની સંગઠન સીમાંકનની જવાબદારી સોંપાઈ

નાફેડના ડિરેકટર મોહનભાઈ કુંડારિયાને સૌરાષ્ટ્ર ઝોનની સંગઠન સીમાંકનની જવાબદારી સોંપાઈ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ અને તાજેતરમાં જ નાફેડ ના ડાયરેકટર પડે બિનહરીફ ચુંટાયેલા મોહનભાઇ કુંડારિયાને આગામી સંગઠન સીમાંકનમા સૌરાષ્ટ્ર
ઝોનની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં મોહનભાઈ કુંડારિયા નાફેડના ડિરેકટર તરીકે કાર્યરત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ એવા સંગઠન સીમાંકનમા સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપતા તેમના પર શુભેચ્છા સહ અભિનંદનની વર્ષા થઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!