Monday, February 24, 2025
HomeGujaratકોરોના ના આજે માત્ર  ૧૭ કેસ નોંધાયા:જ્યારે ૫૩ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના ના આજે માત્ર  ૧૭ કેસ નોંધાયા:જ્યારે ૫૩ દર્દીઓ સ્વસ્થ થયા

આજરોજ જિલ્લા માં કુલ ૧૨૦૪ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નોંધાયેલા પોઝિટિવ કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૦૬ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૦૬ કેસ , વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ,હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૨ કેશ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

જ્યારે જિલ્લામાં ૫૩ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૪૪,ટંકારામાંથી ૦૪,હળવદ માથી ૦૧,વાંકાનેર માંથી ૦૨ અને માળિયામાથી ૦૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૨૬૪ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!