Sunday, May 19, 2024
HomeGujaratમોરબી રાજપુત સમાજની સાધારણ સભા યોજાઈ:પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલાની સર્વાનુમતે વરણી...

મોરબી રાજપુત સમાજની સાધારણ સભા યોજાઈ:પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલાની સર્વાનુમતે વરણી કરાઈ

આજે તા.૨૮/૦૮/૨૦૨૨ ને રવિવાર ના રોજ મોરબી રાજપુત સમાજ ની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે યોજાઈ હતી જેમાં (૧) આજદિન સુધીના હિસાબો રજુ કરવા અને બહાલી આપવી (૨) નવા પ્રમુખની વરણી કરવા બાબત (૩) સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા બાબત સહિતના એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે અંતર્ગત મોરબી રાજપૂત સમાજ ના નવા પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ સભામાં હોદેદારો સભ્યો સહિત મોરબીના રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!