Saturday, May 18, 2024
HomeGujaratહળવદ ખાતેની કેનાલમાં ડૂબી જતા પરિણીતાનું મોત નીપજ્યું

હળવદ ખાતેની કેનાલમાં ડૂબી જતા પરિણીતાનું મોત નીપજ્યું

હળવદ ખાતે આવેલ કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

કોયબા ઢવાણા રોડથી હળવદ તરફ જતા રોડ પરના કેનાલના નાલામા કોઇ અગમ્ય કારણસર ખાબકેલા હળવદ તાલુકાના સુખપર ગામની પરિણીતા વણજારીબેન કરશનભાઇ ગોરજીભાઇ નાયકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં હળવદ પોલીસે દોડી જઇ અકસ્માતે મોત કે આત્મહત્યા સહિત મોતનું કારણ જાણવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!