Thursday, March 28, 2024
HomeGujaratહળવદના ઇશ્વરનગર ગામે ઝેરી દવા પીને પરિણીતાએ જીવન ટુંકાવ્યું

હળવદના ઇશ્વરનગર ગામે ઝેરી દવા પીને પરિણીતાએ જીવન ટુંકાવ્યું

હળવદ તાલુકામાં રહેતી એક પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદના ઇશ્વરનગર ગામમાં હરીભાઇ દેવકરણભાઇ પટેલની વાડીએ રહેતા લીલાબેન મહેશભાઇ ધાનુક (ઉ.વ. 21, મૂળ રહે. સીંગલા, જી. છોટાઉદેપુર)એ ગત તા. 27ના રોજ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું હતું. મૃતકના લગ્નને હજુ 1 વર્ષ જ થયું છે, હાલમાં પોલીસ દ્વારા પરિણીતાના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!