Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં પ્રચાર માટે આવેલ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝીટીવ : ટ્વિટ...

મોરબીમાં પ્રચાર માટે આવેલ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝીટીવ : ટ્વિટ કરી આપી માહિતી 

મોરબીમાં પ્રચાર માટે આવેલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના પોઝીટીવ આવ્યો છે. તાજેતરમાં જ તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા દરમ્યાન અનેક સ્થાનિક નેતાઓ તેમના સંપર્કમાં પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગત તા.૨૩ના રોજ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પધાર્યા હતા. તેઓએ હાઉસિંગ બોર્ડ ખાતે સભા પણ સંબોધી હતી. ઉપરાંત આગેવાનો અને કાર્યકર્તાઓને પણ તેઓ મળ્યા હતા.સ્મૃતિ ઇરાનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે ત્યારે તેણીએ પોતાના ટ્વીટર અકાઉંટ ઉપર ટ્વિટ કરી માહિતી આપી. જેમાં તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરન્ટાઇન થવાની અપીલ પણ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!