Friday, March 29, 2024
HomeGujaratમોરબીનાં રવાપર રોડ પર રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા મોત

મોરબીનાં રવાપર રોડ પર રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા મોત

બનાવની પ્રાપ્ત વિગતો ગઈકાલે તા. 20ના રોજ મોરબીના રવાપર રોડ પર આલાપ પાસે પટેલનગરમાં રહેતા નૈનાબેન સુનિલભાઈ ગૌસ્વામી (ઉ.વ. 32)એ તેમના ઘરે અજાણ્યા કારણોસર અજાણી દવા પી લીધી હતી. આથી, તેનું મોત નીપજ્યું છે. મૃતક નૈનાબેનના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયેલ છે. હાલમાં એ ડીવીઝન પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!