Friday, April 26, 2024
HomeGujaratટંકારાનાં કલ્યાણપર ગામની સીમમાં વીજશોક લાગતાં પરિણીતાનું મોત

ટંકારાનાં કલ્યાણપર ગામની સીમમાં વીજશોક લાગતાં પરિણીતાનું મોત

ટંકારામાં છત પરથી પાણી ઢોળતી વખતે વીજતારને અડકી જતા પરિણીતાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના કલ્યાણપર ગામની સીમમા આવેલ રાધે પોલીમર્સ કારખાનાના મજુરની ઓરડીમાં રહેતા શીતલબેન ધીરેનભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામની પરિણીતા ગઈકાલે પોતાની ઓરડીની છત ઉપરથી જી.ઇ.બી.ના તાર નીકળતા હોય અને છત પરથી પાણી ઢોળવા જતા જી.ઇ.બીના ઇલેકટ્રીક તાર ને અડી જતા શોક લાગતા તેણીનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!