Friday, April 26, 2024
HomeGujaratપાટીદાર નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે :અજય...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે :અજય લોરીયા

મોરબીના રાષ્ટ્રપ્રેમી તેમજ સેવાભાવી આગેવાન એવા અજય લોરિયા દ્વારા આ વર્ષની પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન દેશ માટે શહીદ થયેલા આર્મી જવાનોના પરિવારના લાભાર્થે કરવામાં આવ્યું હોવાનીં જાહેરાત કરી હતી. જે બાદ હવે ફકત પાટીદાર દિકરીઓ માટે અજય લોરીયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રભકત અજય લોરીયા દ્વારા સંચાલીત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશનનાં નેજા હેઠળ શહીદ જવાનોના પરિવારના લાભાર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે અજય લોરીયા દ્વારા VIP ગ્રાઉન્ડમાં પાટીદાર દિકરીઓને કાયમી માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવતા પાટીદાર બહેનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બહેનોને આઈ.ડી. પ્રુફ સાથે રાખવું ફરજીયાત છે. તેમજ તમામ ખેલૈયાઓને આધારકાર્ડ લઈને આવું ફરજીયાત છે. આધારકાર્ડ વગર એન્ટ્રી નહીં આપવામાં આવે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!