Friday, April 26, 2024
HomeGujaratMorbiમોરબીમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા ના પરિણામો મેળવવા માટે સ્થળ...

મોરબીમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા ના પરિણામો મેળવવા માટે સ્થળ અને તારીખ જાહેર કરાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા નું સમગ્ર રાજ્યનું પરિણામ સાહિત્યનું વિતરણ આગામી તા. ૨૪/૧૦/૨૦૨૦ ના રોજ થનાર છે. હાલની COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ પરિણામ વિતરણ જિલ્લા વિતરણ કેન્દ્રની જગ્યાએ તાલુકાવાઈઝ કરવાનું થાય છે. આથી મોરબી જિલ્લામા જણાવેલ સ્થળો પરથી તાલુકાવાઈઝ વિતરણ સ્થળ પરથી તા. ૨૪ ના રોજ પરિણામ વિતરણ કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી અને માળિયા તાલુકા માટે વી સી ટેકનીકલ હાઈસ્કૂલ મોરબી, ટંકારામાં મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય, હળવદમાં નાલંદા વિધાલય અને વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી તા. ૨૪ ને શનિવારે સવારે ૧૦ : ૩૦ કલાકથી મેળવી લેવા જીલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીની યાદીમાં જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!