Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના સમાકાંઠે હત્યાના બનાવમાં નાસતા ફરતા અન્ય ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

મોરબીના સમાકાંઠે હત્યાના બનાવમાં નાસતા ફરતા અન્ય ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

બી ડિવિઝન પોલીસે અગાઉ હુમલાના બનાવની ફરિયાદમાં ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી એકની ધરપકડ કરી હતી

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં રહેતા ગોગનભાઈ વેલજીભાઈ વાઘેલા ઉ.વ.40 પર ગત તા.૧૩ નવેમ્બર ના રોજ રસિક દેવસી ચારોલીયાને મેમરી કાર્ડ વેચાતું લેવાનું ના પાડતા આરોપી રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર નામના ચાર શખ્સોએ લોખંડ પાઈપ અને એન્ગલથી ગોગનભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગોગનભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો છે જેમાં મૃતકના પત્ની શારદાબેન ગોગનભાઇ વાઘેલાએ હત્યાનો ગુનો નોંધાવતા એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ નાસતા ફરતા હતા જેમાં મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર ચારોલીયા ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!