Thursday, April 25, 2024
HomeGujaratMorbiરફાળેશ્વર ખાતે પારંપારિક અમાસનો મેળો અને પિતૃતર્પણ મોકુફ

રફાળેશ્વર ખાતે પારંપારિક અમાસનો મેળો અને પિતૃતર્પણ મોકુફ

મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ માસના વદ 14, અમાસના દિવસે શ્રદ્ધાળુઓની મોટી ભીડ રહેતી હોય છે. અને અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મહાદેવ મંદિરે આવેલા પ્રાચીન પીપળે પાણી રેડીને પિતૃતર્પણ કરતા હોય છે. અને આ દિવસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે.

- Advertisement -
- Advertisement -

જોકે આ વખતે કોરોનાની મહામારી લઈને રફાળેશ્વર મહાદેવ મંદિરે યોજતો આમસનો મેળો તથા પિતૃતર્પણ મોકુફ રાખેલ છે. જેમાં  સંચાલન કરતાં મહારાજા લખધીરજી એડાઉમેંટ દ્વારા જણાવ્યુ છે કે કોરોના મહામારી લઈ ને આગામી શ્રાવણ વદ-૧૪  અમાસના દિવસે તા.૧૮ અને ૧૯ ઓગસ્ટ એમ બે દિવસ સુધી રફાળેશ્વર મહાદેવ મંદિર સંપૂર્ણ  પણે બંધ  તમામ શ્રદ્ધાળુઓએ નોંધ લેવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!