Friday, April 26, 2024
HomeGujaratરેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને પગલે વાંકાનેરના સિંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક તા.25 થી...

રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને પગલે વાંકાનેરના સિંધાવદર-કણકોટ વચ્ચેનું રેલ્વે ફાટક તા.25 થી બંધ કરાશે

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે રેલવે દ્વારા ટ્રેક ડબલિંગની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી આગામી તા. 25મી ફેબ્રુઆરીથી વાંકાનેર તાલુકાના સિંધાવદર-કણકોટ સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ફાટક નંબર 101 કાયમી ધોરણે બંધ રહેશે

- Advertisement -
- Advertisement -

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન પર આવેલ સિંધાવદર-કણકોટ સેક્શન વચ્ચે વાંકાનેર તાલુકાના સિંધાવદર ખાતે આવેલ રેલ્વે ફાટક નં. 101 ને ડબલીંગના કામ માટે 25મી ફેબ્રુઆરી 2022 થી બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને નવા બનેલા રોડ અન્ડર બ્રિજ (RUB) નંબર 100 (સિંધાવદર સ્ટેશન પાસે) પરથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. તેમ સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!