Friday, May 3, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી કંચનબેન નાનાલાલ પંડ્યાનું દુઃખદ અવસાન/અંતિમયાત્રા

મોરબી નિવાસી કંચનબેન નાનાલાલ પંડ્યાનું દુઃખદ અવસાન/અંતિમયાત્રા

મોરબી નિવાસી સ્વ. કંચનબેન નાનાલાલ પંડ્યા (ઉ. વ.૭૮) તે નાનાલાલ મણિશંકર પંડ્યાના ધર્મપત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સીટીવિઝન), અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર), પારૂલબેન પ્રકાશભાઈ મહેતાના માતા તથા જગદીશભાઈ રતિલાલ દવે (ઉદ્યોગ સમાચાર), વિનોદભાઈ રતિલાલ દવેના મોટા બહેનનું આજ રોજ તારીખ ૦૮-૦૮-૨૦૨૩નાં રોજ નિધન થયું છે. જેમની અંતિમયાત્રા શિવાલય હાઇટ્સ, કોમ્યૂનિટી હોલની સામેની શેરી, કાયાજી પ્લોટ-6, સનાળા રોડ, મોરબી ખાતેથી સાંજે 6:00 કલાકે નીકળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!