Wednesday, April 24, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ.વાલાભાઈ નથુભાઈ ચબાડ નુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી સ્વ.વાલાભાઈ નથુભાઈ ચબાડ નુ દુઃખદ અવસાન/બેસણું

મોરબીના ગોપાલ સોસાયટી, સામાંકાઠે રહેતા સ્વ.વાલાભાઈ નથુભાઈ ચબાડનું સંવત ૨૦૭૯ ના વૈશાખ વદ ૧ ને તા.૦૬/૦૫/૨૦૨૩ના રોજ શનિવારે નિધન થયું હતું. તે નાગજીભાઈ નથુભાઈ ચબાડના નાનાભાઈ, ભગવાનજીભાઈ હિરાભાઈ સોઠીયાના સાળા, પ્રકાશબાઈ વાલાભાઈ ચબાડ (પૂર્વ ચેરમેન, ટાઉન પ્લાનિંગ મોરબી નગરપાલિકા) તથા યોગેશભાઈ વાલાભાઈ ચબાડના પિતા તથા રાજન પ્રકાશભાઈ ચબાડ અને કર્તવ્ય યોગેશભાઈ ચબાડના દાદાનું નિધન થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમજ સદગતનું બેસણું આવતીકાલે તારીખ ૧૧-૦૫-૨૦૨૩ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેઓના નિવાસ સ્થાન ગોપાલ સોસાયટી, સામાકાંઠે, મોરબી-૨ ખાતે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!