Friday, October 18, 2024
HomeGujaratમોરબીનાં ખાનપર ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીનાં ખાનપર ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી તાલુકાનાં ખાનપર ગામે એક ૧૪ વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રમેશભાઇ ભવાનભાઇની વાડીમાં રહેતી વીનાબેન જવલાભાઇ પરમાર નામની ૧૪ વર્ષીય સગીરાએ ગત રોજ કોઈપણ અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેને લઈ મૃતક સગીરાના ભાઈએ સગીરાના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલમા ૧૦૮ માં ખસેડાતા ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!