Friday, October 25, 2024
HomeGujaratવાંકાનેર પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

વાંકાનેર પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી વિશાલ ભુપતભાઈ કોળી (રહે. વાંકાનેર મિલ પ્લોટ ડબલચાલી) વાળો લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!