Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં લખધીરનગર ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાનાં લખધીરનગર ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લખધીરનગર ગામમાં લક્ષ્મી એસ્ટેટના મજૂર ક્વાર્ટરમાં રહેતા કલસીંગ શીંગાળાના પુત્રી અંજલીબેન (ઉ.વ.૧૭)એ ગઈકાલે તા.૧૩ના રોજ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!