Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં રવાપર રોડ પર રહેતી સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં રવાપર રોડ પર રહેતી સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના રવાપર રોડ પર આવેલ ગાયત્રી ચોકમાં રહેતા પરિવારની સગીરા દીકરીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

- Advertisement -
- Advertisement -

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી ચોક પાસે રહેતા અમૃતભાઈ કોરડીયાની દીકરી અંજલીબેન (ઉંમર ૧૭)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે ગલેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!