Sunday, May 19, 2024
HomeGujaratABVP મોરબી દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ કરાયું

ABVP મોરબી દ્વારા મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ કરાયું

કોરોના મહામારી વચ્ચે એબીવીપી મોરબી દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવી રહ્યાં છે જેવા કે જાહેર સ્થળો સેનીટાઈઝેશન, ઉકાળા વિતરણ જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ આયામ અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ગઈકાલે મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે તેમના ચરણોમાં વંદન કરી મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ સામે વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ મોરબીનાં સરદાર બાગ ખાતે વૃક્ષારોપણ તેમજ પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા મૂકવામાં આવ્યાં હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!