Friday, May 3, 2024
HomeGujaratમોરબીમાં હનુમાન જયંતિ નિમિતે ખોખરા હનુમાન મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન

મોરબીમાં હનુમાન જયંતિ નિમિતે ખોખરા હનુમાન મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમનું આયોજન

શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન ખોખરા હનુમાન હરિધામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સૌ ભાવિ ભક્તોને પધારવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિના જણાવ્યા અનુસાર, આગામી તા.22/04/2024 ના રોજ હનુમાન જયંતિ નિમિતે શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન ખોખરા હનુમાન હરિધામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સંતવાણી આરાધક તરીકે રામદાસજી ગોંડલીયા તથા ભગવતીબેન ગૌસ્વામી ઉપસ્થિત રહેશે. તેમજ કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજી ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે કાર્યક્રમમાં સૌ ભાવિ ભક્તોને પધારવા શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!