Monday, May 13, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચામાં હોદેદારોની વરણી

વાંકાનેર તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચામાં હોદેદારોની વરણી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ ભાનુભાઈ મેતા અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને વાંકાનેર તાલુકા ભાજપમાં અનુસૂચિત જાતિ મોરચામાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર તાલુકા ભાજપમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે નવિનભાઈ વિનુભાઈ વોરા, મહામંત્રી તરીકે મોહનભાઈ હમિરભાઈ બેડવા, ઉપપ્રમુખ તરીકે અમુભાઈ વિરાભાઈ વાઘેલા અને વિરાભાઈ મેઘાભાઈ ચાવડા, મંત્રી તરીકે લક્ષ્મીદાસ વીરદાસ મકવાણા, નારણભાઈ પુનાભાઇ સોલંકી, કિશોરભાઈ છગનભાઇ મકવાણા, પ્રકાશભાઈ હિરાભાઈ અંબાલિયા તથા કોષાધ્યક્ષ તરીકે હસુમખભાઈ પી મકવાણાની વરણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!