Sunday, March 16, 2025
HomeGujaratવાંકાનેરના પંચાસીયા ગામે તસ્કરો ત્રાટકયા: 65 હજારની ચોરી

વાંકાનેરના પંચાસીયા ગામે તસ્કરો ત્રાટકયા: 65 હજારની ચોરી

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે તસ્કરો ત્રાટકયા હતા જે રહેણાંક મકાનમાં હાથફેરો કરી 65 હજારનો મુદામાલ ઉસેડી ગયા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામેં રહેતાં અને કડીયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા દિલીપભાઇ પ્રેમજીભાઇ ચૌહાણ (ઉવ.૩૧)ના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના ખુલ્લા માળીયા ઉપર રોકડા રૂપીયા ૬૫૦૦૦ની મત્તા ચોર ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે મકાનમાલિકને જાણ થતાં તેઓએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેને પગલે પીએસઆઇ આર.એ.જાડેજા સહિતનાઓએ વધું તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!