Friday, April 19, 2024
HomeGujaratકોરોનાને કારણે માતા-પિતાનું અવસાન થયું હોય તેવા વિદ્યાર્થીઓને હળવદની એક ખાનગી શાળામાં...

કોરોનાને કારણે માતા-પિતાનું અવસાન થયું હોય તેવા વિદ્યાર્થીઓને હળવદની એક ખાનગી શાળામાં સ્કુલ ફીમાં માંફી

હળવદની તક્ષશિલા સ્કુલ દ્વારા ધોરણ – ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમના માતા અથવા પિતા કે બન્ને અવસાન પામ્યા છે તેવા વિદ્યાર્થીઓની સ્કુલ ફી અને ટ્યુશન ફી જેટલા ધોરણ સુધી ભણે ત્યાં સુધી માફ કરે છે. જે વિદ્યાર્થીના માતા કે પિતા અથવા બન્ને માંથી કોઈનું કોરોનાને કારણે અવસાન થયું હોય તો તેવા સમગ્ર ગુજરાતમાંથી કોઈપણ વિદ્યાર્થી તક્ષશિલા સ્કુલની આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા તક્ષશિલા સ્કુલ દ્રારા બહાર પડેલ ફોર્મ ભરી જરુરી આધારો સાથે ૩૦ જુન સુધીમાં અરજી કરવાની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!