Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં પુત્રનો જન્મ થતાં સત્કાર્યો થકી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

મોરબીમાં પુત્રનો જન્મ થતાં સત્કાર્યો થકી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

મોરબી નગર પાલીકાનાં માજી પ્રમુખ દિનાબા અને રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનયર જયવંતસિંહ જાડેજાના દિકરા અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા (વોડાફોન સ્ટોર) નાં ઘરે ગઈકાલે તા. ૧૫નાં રોજ પુત્રનો જન્મ થતાં સત્કાર્યો થતી પુત્રનાં જન્મને વધાવવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા અવાર-નવાર સત્કાર્યો કરવામાં આવે છે ત્યારે પુત્રનો જન્મ થતાં ગાયોને લીલો ઘાસચારો અને વિવિધ સેવાકીય સંસ્થાઓમાં અનુદાન આપી પુત્રનાં જન્મની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!