Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના યુવા ઉદ્યોગપતિ અભિજિતસિંહ જાડેજાના પુત્રના જન્મદિવસે શહીદ પરિવારોને સહાય આપી પ્રેરણાદાયક...

મોરબીના યુવા ઉદ્યોગપતિ અભિજિતસિંહ જાડેજાના પુત્રના જન્મદિવસે શહીદ પરિવારોને સહાય આપી પ્રેરણાદાયક ઉજવણી કરાઈ

મોરબીના યુવા ઉદ્યોગ પતિ અભિજિતસિંહ જાડેજાના પુત્ર અને નિવૃત ડેપ્યુટી એન્જીનીયર જશવંતસિંહ જાડેજા તેમજ મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીનાબા જશવંતસિંહ જાડેજા ના પૌત્ર તીર્થરાજસિંહનો ગત તા.૧૫ મી ઑગસ્ટ ના રોજ જન્મદિવસ હતો.

- Advertisement -
- Advertisement -

જેથી આ સેવાભાવી અને રાષ્ટ્રપ્રેમી પરિવાર દ્વારા પોતાના કુલદીપક એવા તીર્થરજસિંહ ના જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિક્કિમ માં ફરજ દરમીયાન શહીદ થયેલા અને મુળ વણજારીયા ગામના વતની હિતેષસિંહ પરમાર અને જમ્મુ કાશ્મીરમાં પૂંછ સેકટરમાં ફરજ દરમિયાન શહિદ થયેલા મૂળ ઘડિયા ગામના વતની હરીશ સિંહ પરમાર ના પરિવારજનોને રૂપિયા ૧૧,૧૧૧ ના સહાય ના ચેક અર્પણ કરીને સમાજ માટે પ્રેરણા રૂપ ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!