Wednesday, October 23, 2024
HomeGujaratહળવદ પંથકની નર્મદાની કેનાલમાથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવાનની લાશ મળી

હળવદ પંથકની નર્મદાની કેનાલમાથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવાનની લાશ મળી

હળવદ તાલુકાના ચરાડવા અને સમલી ગામ વચ્ચે આવેલ નર્મદાની કેનાલમાથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. હળવદ પંથકમાં આવેલ નર્મદાની કેનાલમાંથી આજે વધુ એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સ્થાનિક ખેડૂતોએ પોલીસને જાણ કરી હતી.

- Advertisement -
- Advertisement -

જેને પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ કેનાલના બખનળામા ફસાયેલી હાલતમા તરતા મૃતદેહને ગામ લોકોની ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢયો હતો. હળવદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!